Compartir
21 Shreshtha Kahaniyan (૨૧ શ્રેષ્ઠ વાર્તાઓ) (en Gujarati)
Chattopadhyay, Sarat Chandra (Autor)
·
Diamond Pocket Books Pvt Ltd
· Tapa Blanda
21 Shreshtha Kahaniyan (૨૧ શ્રેષ્ઠ વાર્તાઓ) (en Gujarati) - Chattopadhyay, Sarat Chandra
Libro Nuevo
Importado
Envío: 16 a 22 días háb.
$ 60.28$ 30.14
Costos de importación incluídos en el precio ✅
Reseña del libro "21 Shreshtha Kahaniyan (૨૧ શ્રેષ્ઠ વાર્તાઓ) (en Gujarati)"
મહાન વાર્તાકાર શરત્ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં અમર છે. તેમણે પોતાનું બધું સાહિત્ય બંગાળીમાં લખ્યું હતું, જેનું વિશ્વની લગભગ બધી મુખ્ય ભાષાઓમાં ભાષાંતર થયું હતું. તેમનું સાહિત્ય એટલું લોકપ્રિય બન્યું કે તેમને વિશ્વ સાહિત્યના પ્રણેતા માનવામાં આવતા હતા.શરત્ચંદ્રએ તેમના સાહિત્યમાં ભારતીય સમાજની પરંપરાઓ અને માન્યતાઓનું તેના આદર્શો સાથે આબેહૂબ ચિત્રણ કર્યું હતું. તેમણે અસંખ્ય નવલકથાઓ અને વાર્તાઓ લખી હતી જે આટલા વર્ષો પછી પણ અત્યંત લોકપ્રિય છે.શરત્ચંદ્રની દરેક વાર્તાઓમાં નૈતિક બોધપાઠ જોવા મળે છે. આ વાર્તાઓ ભારતીય નૈતિક મૂલ્યોના ધોરણોને પૂર્ણ કરે છે, કારણ કે તે વિવિધ નૈતિક મૂલ્યોની આસપાસ વણાયેલી છે. શરતચંદ્ર દ્વારા લખાયેલી બધી વાર્તાઓનું વિશ્લેષણ કર્યા પછી, શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરવામાં આવી છે.એ વાર્તાઓ પસંદ કરીને આ સંગ્રહમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તે આનંદની વાત તો છે જ, પરંતુ મને વિશ્વાસ છે કે આ સંગ્રહ રસિક વાચકો માટે ચોક્કસ રસપ્રદ રહેશે.
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
Todos los libros de nuestro catálogo son Originales.
El libro está escrito en Gujarati.
La encuadernación de esta edición es Tapa Blanda.
✓ Producto agregado correctamente al carro, Ir a Pagar.